ભરૂચભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું આમોદ નગરમાં ભ્રમણ, ચૈતર વસાવાનું ઠેર ઠેર સ્વાગત ભય,ભૂખ અને ભ્રષ્ટચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 06 Mar 2024 11:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn