ભરૂચ: સેવાયજ્ઞ સમિતિના પ્રયાસોથી 2 અસહાય લોકોને નવજીવન પ્રાપ્ત થયું, પરિવરજનોએ સંસ્થાનો માન્યો આભાર
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવશ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા 2 લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો
/connect-gujarat/media/media_files/2025/12/10/seva-yagn-samitee-2025-12-10-17-28-51.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/16/seva-yagn-samiti-2025-09-16-13-18-00.jpeg)