ભરૂચ: આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ અને શનિવારી અમાસ, ભૃગુઋષિ મંદિર સ્થિત શનિદેવના મંદિરે ઉમટી ભક્તોની ભારે ભીડ
ભરૂચ શહેરના પ્રાચીન અને પવિત્ર ભૃગુઋષિ મંદિર પરિસરમાં વહેલી સવારે જ મંદિરમાં ભક્તો લાંબી કતારમાં ઉભા રહી શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી
/connect-gujarat/media/media_files/2025/09/21/0-1-2025-09-21-18-10-28.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/shani-dev-temple-2025-08-23-13-43-11.jpeg)