ભરૂચ: શિક્ષણ વિભાગ દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત મનોવિજ્ઞાનના શિક્ષકો માટે સેમિનાર યોજાયો
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું