ગુજરાતજુનાગઢ : માંગરોળમાં જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાયેલા દાદા-પૌત્રનું મોત... જર્જરિત ઇમારત અચાનક ધસી પડતાં કરુણાંતિકા સર્જાય હતી. જેમાં નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા અને પૌત્રનું કાટમાળ નીચે દબાઈ જતાં કરુણ મોત નીપજ્યું By Connect Gujarat Desk 04 Sep 2025 17:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn