અંકલેશ્વર: નર્મદા નદીના ધસમસતા પ્રવાહે કાંઠા વિસ્તારના ગામોની 2 હજાર હેક્ટર જમીનમાં નુકશાન વેર્યુ
ભરૂચ નજીક નર્મદા નદીમાં તાજેતરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરની કાંઠા વિસ્તારની 2 હજાર હેક્ટર જેટલી જમીનમાં ખેતીના પાકને નુકશાન પહોચ્યુ છે