શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી, 132 લોકોના મોત બાદ રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. સોનિયા અને રાહુલ ગાંધી સામે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે.
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આયુષ મંત્રાલય દ્વારા આયુષ કોંક્લીવ 3.0 જયપુરમાં આયુષ દ્વારા એક જ મંચ પર ૧૫૦થી વધુ વિશેષગ્ય. શોધકર્તા તેમજ ડોક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડોક્ટરની એનાલિસિસ,થિયરી, કેસસ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.