સુરત સુરત : ગ્રીષ્મા હત્યા મામલે દોષિત જાહેર થયેલા ફેનિલને કોર્ટ તા. 5મી મેના રોજ સંભવતઃ સજા સંભળાવશે સુરતના પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો છે. By Connect Gujarat 26 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn