અમરેલી : કોવાયા ગામના લાખણોત્રા પરિવારના આંગણે શિવ કથા, મુખ્યમંત્રીએ કર્યું કથા શ્રવણ
રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવારનાના આંગણે ચાલતી પૂજ્ય ગીરી બાપુની શિવ કથામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું.
/connect-gujarat/media/post_banners/3135688a75bf05cdf202448491129511551e51f8c3ecc1ebe126cdc36256b7d9.jpg)
/connect-gujarat/media/post_banners/d1e43da649eda86c02af8a3b8c660949fde21fe89392fc7213eb4f413bc10c78.jpg)