ગુજરાતઅનોખી અંતિમયાત્રા ! આણંદના ઉમરેઠ ગમે વાજતે ગાજતે નીકળી વૃદ્ધાની સ્મશાનયાત્રા, હસતા મોઢે વિદાય અપાય... આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં 88 વર્ષની ઉમરે વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે બેન્ડવાજા સાથે વૃદ્ધાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. By Connect Gujarat 10 Feb 2024 15:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn