દેશદિલ્હી AAPના નેતા ફરી જેલમાં જશે! EDએ આ ત્રણ કૌભાંડ મામલે કેસ દાખલ કર્યા દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ EDએ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા છે. By Connect Gujarat Desk 18 Jul 2025 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn