અગ્નિસંસ્કાર માટે પણ અગ્નિ પરીક્ષા..! : ભરૂચના શાંતિવન સ્મશાન ગૃહમાં માત્ર 3 જ ચિતા હોવાથી મૃતકોના સ્વજનોને હાલાકી...
શાંતિવન સ્મશાન ગૃહ ખાતે માત્ર 3 જ ચિતા હોવાથી સતત બીજા દિવસે પણ અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનો સહિતના લોકોને રાહ જોવા સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો
/connect-gujarat/media/media_files/2025/07/26/kawadyatri-2025-07-26-11-58-48.jpeg)
/connect-gujarat/media/media_files/2025/02/22/WecARcu4l4K1js3vioRW.jpeg)