સંસદનું બજેટ સત્ર: સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન સાથે શરૂ થશે..!
સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા સરકારે વિપક્ષી પાર્ટીઓ સાથે ગત સત્રમાં ઉભી થયેલી ખટાશને સમાપ્ત કરવાની દિશામાં મોટી પહેલ કરી છે.
સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા સરકારે વિપક્ષી પાર્ટીઓ સાથે ગત સત્રમાં ઉભી થયેલી ખટાશને સમાપ્ત કરવાની દિશામાં મોટી પહેલ કરી છે.
દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ગુરુવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
રામ લલ્લાના અભિષેક સમારોહમાં કોંગ્રેસના નેતાઓ ન આવવા પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.