સુવિધા સામે દુવિધા..! : બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ વિસ્તારના લોકોમાં નારાજગી...
બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી,