ભરૂચ અંકલેશ્વર: IOCL દ્વારા ધંતુરીયા ગામે આંગણવાડીનું કરાયુ નિર્માણ, લોકાર્પણ સમારોહ યોજાયો અંકલેશ્વર IOCL દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 26 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn