સુરત : ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન,ઉદ્યોગની પરિસ્થિતમાં થયો સુધારો,રત્નકલાકારોને મળી રહી છે રોજગારી
સુરતનો ડાયમંડ ઉદ્યોગ દિવાળી બાદ પુનઃ તેજી તરફ ગતિ પકડી રહ્યો હોવાનું નિવેદન એસોસિએશનના પ્રમુખે આપ્યું છે,તેઓના મત મુજબ રત્નકલાકારોને જરૂરી રોજગારી પણ મળી રહી હોવાનો દાવો તેઓએ કર્યો છે.
/connect-gujarat/media/media_files/2025/08/18/hir-chor-2025-08-18-16-05-27.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/17/dimng.jpeg)