ભરૂચભરૂચ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે પાણીના વિતરણ થકી અગ્રવાલ સમાજે નિભાવી માનવ સેવા... અગ્રવાલ સમાજ દ્વારા રાહદારી તથા મુસાફરો માટે વિનામુલ્યે પીવાના પાણીની સુવિધાના ભાગરૂપે પાણીની બોટલનું વિતરણ તેમજ પરબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 15 May 2022 14:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn