યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, ચાચર ચોકમાં રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા મહિલાનું મોત-9 લોકો ઘાયલ
પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/10/16/kepiin-2025-10-16-15-06-52.jpeg)
/connect-gujarat/media/post_banners/555943fca0455284ca4d083d1cb6e33cca592fadd8ed1ff39fe2e996201030ee.jpg)