અંકલેશ્વર: અલુણાવ્રત પૂર્વે સૂકામેવાના ભાવમાં વધારો, ભાવ 20%,વધ્યા
હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે તેના કારણે મોંઘવારી પણ વધી છે.તો બીજી તરફ ડ્રાયફ્રુટના ભાવો પણ વધ્યા છે.કાજુ-બદામ અને અંજીર સહિતની વસ્તુઓના ભાવમાં 10થી 20 ટકાનો વધારો થયો