ભરૂચ ભરૂચ : અંભેલ-લીમડીના ગ્રામજનોએ પર્યાવરણીય લોક સુનાવણીનો કર્યો વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો...! ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ અને લીમડીના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn