હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજૂ પંજાબીનું 40 વર્ષની વયે નિધન, કમળો બન્યો મોતનું કારણ.....
ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી