અંકલેશ્વર : ગજાનંદ સોસાયટીના માર્ગ પર ગટરનું દુર્ગંધયુક્ત પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ...
શહેરના વોર્ડ નંબર-2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી માર્ગ પર ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
શહેરના વોર્ડ નંબર-2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી માર્ગ પર ફરી વળતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાનો શહેરમાંથી નીકળતો કચરો અંબિકા નદીના લાવવામાં આવે છે