ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બન્ને મહાનુભાવોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં
/connect-gujarat/media/media_files/2025/10/02/gandhi-jayanti-2025-10-02-14-34-55.jpg)
/connect-gujarat/media/media_files/zIL2ukTO3Ed1pCBtCHJy.jpeg)
/connect-gujarat/media/post_banners/682c8830d67b634cce3e2ac23a0f357b0302b8195d7aec990bbf7342fcfd903c.webp)