ગુજરાતજુનાગઢ : સિંહ દર્શનનો લ્હાવો, સાસણ-ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકાયું સિંહના સંવનન સમય હોવાના કારણે વન વિભાગ દ્વારા દર વર્ષે તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર નેચર સફારી પાર્ક અને ગીર વન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે By Connect Gujarat 16 Oct 2023 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn