શું ગોવિંદા પત્ની સુનિતા સાથે લઈ રહ્યો છે છૂટાછેડા? વકીલે કર્યો ખુલાસો
તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે સુનીતા આહુજાએ કથિત રીતે 5 ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા પાસેથી છૂટાછેડા માટે અરજી કરી છે.
તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે સુનીતા આહુજાએ કથિત રીતે 5 ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા પાસેથી છૂટાછેડા માટે અરજી કરી છે.
8 વર્ષના ઝઘડા પછી કૃષ્ણા અભિષેક અને ગોવિંદા નેટફ્લિક્સના 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં સાથે દેખાયા હતા. વાસ્તવમાં, શોના આગામી એપિસોડમાં, ગોવિંદા, ચંકી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ગોવિંદા રોડ શોમાં પહોંચ્યા હતા. જ્યાં અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. જેના કારણે તેઓ મુંબઈ પરત ફર્યા
બોલીવૂડ ફિલ્મસ્ટાર ગોવિંદાને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. જોકે ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.