સુરત : વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને આવાસની ફાળવણી કરાય...
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/11/26/pryaan-2025-11-26-15-08-44.jpeg)
/connect-gujarat/media/media_files/VAZjSGKrNQzO3RT4uG3C.jpeg)