ગુજરાત હાઈકોર્ટના હુકમનો પણ અનાદર,માનવજીવન માટે જોખમ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત..!
રખડતા ઢોર નિયંત્રણ મામલે હાઇકોર્ટે લાલઆંખ કરી હતી,ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર રસ્તા પર હજી પણ ફરી રહ્યા છે,અને ટ્રાફિકને અવરોધે છે અને માનવજીવન માટે જોખમ બની રહ્યા છે
/connect-gujarat/media/media_files/2025/05/13/4ptRyjZ8tzA1jbOA98Hf.jpg)
/connect-gujarat/media/media_library/8f4e6cb8a7e727041b553c513e9b843a61fb16193328eaf9b0fe7216bcf0682c.jpg)