અંકલેશ્વર હસ્તી તળાવ નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત 15 બ્લોકના 180 મકાન ધારકો સામે તવાઈ
સ્થાનિકોએ આજીજી કરી 15 દિવસની મુદ્દત માંગતા અંતે આગામી 15 દિવસમાં સમારકામ કરી લેવાનો સમય આપ્યો હતો. જોકે, આ 15 દિવસ પૂર્વે વિભાગ દ્વારા 10માં દિવસે સ્થળ નિરીક્ષણ કરશે.