વાળને કુદરતી રીતે ચમકદાર બનાવો, આ સરળ આયુર્વેદ ટિપ્સ મદદ કરશે
શિયાળામાં વાળની ચમક જાળવવી ખૂબ મુશ્કેલ કામ છે. વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે કેટલાક લોકો હેર ટ્રીટમેન્ટ પણ કરાવે છે, જેનાથી વાળને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા વાળમાં કુદરતી ચમક મેળવવા માટે આયુર્વેદની સરળ ટીપ્સને અનુસરી શકો છો.