ગીર સોમનાથ : આગોતરી વાવણીમાં પાછોતરા વરસાદે મગફળીના પાકનો દાટ વાળ્યો, સુડી વચ્ચે સોપારી જેવી ખેડૂતોની હાલત
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોએ મગફળીની આગોતરી વાવણી કરી હતી.