શિયાળામાં સ્વસ્થ રહેવા માટે ખાઓ આ 6 વસ્તુઓ
શિયાળાની ઋતુમાં તમે આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરીને સ્વસ્થ રહી શકો છો. વાસ્તવમાં આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ, માંસપેશીઓમાં દુખાવો વગેરેની સમસ્યા વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે તમે ખોરાકમાં આ ફૂડ ઉમેરી શકો છો.