વડોદરા હરણી લેક દુર્ઘટના, હાઈકોર્ટે આપ્યા મહત્વના આદેશ
હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા
હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા
લિકર પોલિસી કૌભાંડમાં 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે યોગ્ય ઠેરવી હતી.
HPમાંથી રાજ્યસભાની ચૂંટણી હાર્યાના લગભગ 40 દિવસ બાદ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ 6 એપ્રિલ શનિવારના રોજ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રીએ તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યા હતા,
લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.
પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણીના કપડા ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી