અમદાવાદ: હાઇકોર્ટ ખાતે કાયદા ભવનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,લોકોને ઝડપી ન્યાય મળે એ માટે કરવામાં આવ્યું મંથન
ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય લોકોને ઝડપી ન્યાય મળે તે માટે મંથન કરવામાં આવ્યું હતું