હિમાચલમાં મણિમહેશ યાત્રામાં ફસાયેલા યાત્રાળુઓ ઘરે પરત ફરયા, 15,000 લોકો રવાના
ભરમૌરના ધારાસભ્ય ડૉ. જનક રાજે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા રાહત કાર્યની ગતિ ધીમી છે, પરંતુ સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરો સતત મદદ કરી રહ્યા છે.
ભરમૌરના ધારાસભ્ય ડૉ. જનક રાજે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા રાહત કાર્યની ગતિ ધીમી છે, પરંતુ સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરો સતત મદદ કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં સતત આપત્તિઓને કારણે થતા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, સરકાર બાંધકામ કાર્ય માટેના નિયમો કડક બનાવવાનું વિચારી રહી છે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભૂસ્ખલન અને વરસાદથી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા મંડી ગયા હતા. ત્યારે અચાનક ભૂસ્ખલન થયું
હિમાચલમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાથી 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, માર્ગ અકસ્માતોને કારણે 31 લોકોના મોત થયા...
ઘરના બજા માળે જ્યારે કૂતરો ભસવા લાગ્યો ત્યારે ઘરના એક સભ્યએ ત્યાં જઈને જોયું તો ઘરની દિવાલમાં તિરાડ પડી ગઈ હતી અને તિરાડમાંથી પાણી ઘરમાં આવી રહ્યું હતું
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. આ દુ:ખદ અકસ્માત આજે રોહતાંગ પાસના રાહિનાનાલા નજીક બન્યો જ્યારે એક કાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગઈ.