ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ઠાલવ્યો રોષ,સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી રેતી માફિયાઓ સામે વ્યક્ત કર્યો આક્રોશ
ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી,જેમાં તેઓએ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.