મહાકુંભ મેળા દરમિયાન મહામંડલેશ્વર અને અન્ય ચાર લોકો પર હુમલો, કિન્નર અખાડામાં અફડાતફડીનો માહોલ
ગુરુવારે રાત્રે મહાકુંભ મેળા વિસ્તારમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણીનંદ ગિરી અને તેમના ત્રણ શિષ્યો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો.
ગુરુવારે રાત્રે મહાકુંભ મેળા વિસ્તારમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણીનંદ ગિરી અને તેમના ત્રણ શિષ્યો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો.
વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો, મહાકુંભ, પોતાનામાં એક મહાન રેકોર્ડ છે. ભક્તોની સંખ્યાનો વિશ્વનો સૌથી મોટો રેકોર્ડ અહીં બન્યો છે. હવે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમેરિકા ભારતને અત્યાધુનિક F-35 ફાઇટર જેટ વેચશે.
ક્રિકેટમાં એક રન પણ કેટલો મહત્વપૂર્ણ છે, આ કેરળ ટીમ પાસેથી પૂછવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર સામેની રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ મેચમાં એક રન તેમને સેમિફાઇનલમાં લઈ ગયો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી અને સુંદર પિચાઈ બંને પેરિસમાં ચાલી રહેલા AI એક્શન
આ સમિટ દરમિયાન જ એક સમયે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને પીએમ મોદી સામ-સામે થયા હતા.જે સમયે ટ્રુડો પીએમ મોદીની જાણે અવગણના કરીને જ નીકળી ગયા હતા.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે.