રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે 4 નવા સભ્યોની નિમણુંક, કસાબને સજા અપાવનારા વકીલ ઉજ્જવલ નિકમનો પણ સમાવેશ
તેમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડો.મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી.સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે.