દેશના કયા ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે?, જાણો અહી
અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે. એક ગામ એવું પણ છે જ્યાં તમે ગાઢ નિંદ્રામાં હોવ ત્યારે સૂર્ય ઉગે છે. આ ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.
અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે. એક ગામ એવું પણ છે જ્યાં તમે ગાઢ નિંદ્રામાં હોવ ત્યારે સૂર્ય ઉગે છે. આ ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે.
અધિક જિલ્લા ન્યાયાધીશ વિનોદ કુમારની કોર્ટે મંગળવારે જ્ઞાનવાપી કેસમાં સપાના વડા અખિલેશ યાદવ, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને અન્યો સામે કેસ નોંધવાની માંગ કરતી અરજી પર પેન્ડિંગ રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.
યુએસ ફેડની આજ રાતથી શરૂ થનારી મહત્વની બે દિવસીય બેઠક પૂર્વે સ્થાનિક શેરબજારમાં રોકાણકારો સાવધ રહેતા જોવા મળ્યા હતા.
ગણેશ વિસર્જન પાછળ પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતાં,
દિલ્હીના નવા સીએમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે સમય માંગ્યો છે.
ભારતીય ખોરાક અલગ છે, ભલે તમે દુનિયામાં ક્યાંય જાવ, તમને તમારા દેશ જેવું આતિથ્ય બીજે ક્યાંય નહીં મળે. ભારતીય સ્વાદોનો ઉલ્લેખ કરતી વખતે, કોઈ મુઘલોને કેવી રીતે ભૂલી શકે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં જેલમાંથી શરતી જામીન પર બહાર આવ્યા છે,ત્યારે તેઓએ રવિવારે દિલ્હી ખાતે પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા અઠવાડિયે જ માતા-પિતા બન્યા હતા, જેનો આનંદ તેઓએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો હતો.