સુરત : ઉધનાના ઇન્દિરાનગરમાં વીજ કનેક્શન કપાતા સ્થાનિકોમાં રોષ, કલેક્ટર કચેરીએ પાઠવ્યું આવેદન
સુરત શહેરના ઉધના વિસ્તારના ઉદ્યોગનગર ખાતે આવેલ ઇન્દિરાનગર વસાહતના રહીશોના વીજ કનેકશન કાપી નાખવામાં આવતાં રોષે ભરાયેલા લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
/connect-gujarat/media/post_banners/94380a61dcb9560cb795dbac6064af69d3dc7d97462fa9dd32854246fb28b202.jpg)
/connect-gujarat/media/post_banners/f782e11e9f782e68cf003528a43d7d86f7e928e73e43fc08a65b12a2db4f1ed0.jpg)