નવરાત્રીના ઉપવાસ દરમ્યાન બનાવો હરિયાળી સાબુદાણાની ખીચડી
નવરાત્રીના ઉપવાસ દરમ્યાન લોકો ફરાળી અવનવી વાનગીઓ બનાવતા હો છે,ત્યારે ફરાળી લોટ થઈ માંડીને સાબુદાણા અને તેમાંય અચૂક ફરાળ દરમ્યાન લોકો સાબુદાણાની ખિચડી બનાવતા હોય છે તો ચાલો જાણીએ આ હરિયાળી સાબુદાણાની ખિચડી વિષે.