ઇઝરાયલમાં સિક્રેટ લેટરથી હડકંપ, મોસાદ સાથે છે કનેક્શન
મોસાદના ભૂતપૂર્વ અધિકારીઓએ એક પત્ર જારી કરીને સરકારને યુદ્ધવિરામ જાહેર કરવા અને બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવા જણાવ્યું છે.
મોસાદના ભૂતપૂર્વ અધિકારીઓએ એક પત્ર જારી કરીને સરકારને યુદ્ધવિરામ જાહેર કરવા અને બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવા જણાવ્યું છે.
ઈઝરાયેલના ગાઝા હુમલામાં 400થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ઈસ્લામિક દેશો દ્વારા આ હુમલાઓની સખત નિંદા કરવામાં આવી છે અને મક્કાની મસ્જિદ-અલ-હરમમાં પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ગત મહિને ગાઝામાં યુદ્ધવિરામ બાદ તરત જ ઈઝરાયેલી સેનાએ આ વિસ્તારમાં 'લોખંડની દિવાલ'ના નામથી મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશ ખાસ કરીને જેનિન વિસ્તારમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઈઝરાયેલે સીરિયામાં 100 થી વધુ હવાઈ હુમલા કર્યા છે અને તેના હુમલાનો વ્યાપ સતત વધારી રહ્યું છે. સીરિયામાં વિદ્રોહીઓના કબજા બાદ ઈઝરાયલે સીરિયાની અંદર લગભગ 14 કિલોમીટર સુધી કબજો કરી લીધો છે.
ઇઝરાયેલ કહે છે કે તેણે માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા છે અને નાગરિકોના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે કારણ કે તેઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં લડે છે.
ઈઝરાયલી એરફોર્સના હમાસના હેડક્વાર્ટરને નિશાન બનાવાયું હતું. અહીંથી જ આતંકી સંગઠન તેની હવાઈ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો હોવાનો દાવો કરાયો