દુનિયા ઇઝરાયલમાં સિક્રેટ લેટરથી હડકંપ, મોસાદ સાથે છે કનેક્શન મોસાદના ભૂતપૂર્વ અધિકારીઓએ એક પત્ર જારી કરીને સરકારને યુદ્ધવિરામ જાહેર કરવા અને બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવા જણાવ્યું છે. By Connect Gujarat Desk 14 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઇઝરાયેલે ગાઝા પર મિસાઇલો છોડતાં મુસ્લિમ દેશો એક થયા, વિશ્વની સૌથી ખાસ મસ્જિદમાં આંસુ ઈઝરાયેલના ગાઝા હુમલામાં 400થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ઈસ્લામિક દેશો દ્વારા આ હુમલાઓની સખત નિંદા કરવામાં આવી છે અને મક્કાની મસ્જિદ-અલ-હરમમાં પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 19 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ગાઝામાં યુદ્ધવિરામ બાદ વેસ્ટ બેંકમાં ઈઝરાયેલે મોટી કાર્યવાહી કરી, 70 પેલેસ્ટાઈન માર્યા ગયા ગત મહિને ગાઝામાં યુદ્ધવિરામ બાદ તરત જ ઈઝરાયેલી સેનાએ આ વિસ્તારમાં 'લોખંડની દિવાલ'ના નામથી મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશ ખાસ કરીને જેનિન વિસ્તારમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈઝરાયેલે ઓપરેશન ન્યુ ઈસ્ટ કેમ શરૂ કર્યું, શું છે ઈઝરાયેલની નવી યોજના? ઈઝરાયેલે સીરિયામાં 100 થી વધુ હવાઈ હુમલા કર્યા છે અને તેના હુમલાનો વ્યાપ સતત વધારી રહ્યું છે. સીરિયામાં વિદ્રોહીઓના કબજા બાદ ઈઝરાયલે સીરિયાની અંદર લગભગ 14 કિલોમીટર સુધી કબજો કરી લીધો છે. By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા લેબનોન અને ગાઝા પર ઈઝરાયેલનો મોટો હુમલો, હવાઈ હુમલામાં 43 લોકોના મોત ઇઝરાયેલ કહે છે કે તેણે માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા છે અને નાગરિકોના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે કારણ કે તેઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં લડે છે. By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈઝરાયલે હમાસના એરફોર્સના હેડક્વાર્ટરને ઉડાવી નાખ્યું, માસ્ટરમાઈન્ડ એર વિંગ કમાન્ડર ઠાર... ઈઝરાયલી એરફોર્સના હમાસના હેડક્વાર્ટરને નિશાન બનાવાયું હતું. અહીંથી જ આતંકી સંગઠન તેની હવાઈ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો હોવાનો દાવો કરાયો By Connect Gujarat 14 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીયોને સહી સલામત વતન પરત લવાયા..... કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ગાઝામાં Israelના બોમ્બમારાથી 198નાં મોત: અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલીઓએ પણ જીવ ગુમાવ્યા ઈઝરાયલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેર પર રોકેટ છોડ્યા હતા. અલ-જઝીરાના અહેવાલ મુજબ આ રોકેટ રહેણાક ઇમારતો પર પડ્યાં હતાં By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn