સુરેન્દ્રનગર : પૂર્વ પરવાનગી વગર ધરણા પ્રદર્શન કે, 4થી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવતું તંત્રનું જાહેરનામું
કચેરીના પરિસરથી 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા/સરઘસ/સૂત્રોચ્ચાર કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.