ભરૂચ : ઝઘડીયામાં ખાનકાહે ચીશ્તીયા દ્વારા જશને ઉર્સ મેળાનું ભવ્ય આયોજન, ધર્મપ્રેમી જનતાને પાઠવાયું આમંત્રણ...
ખાનકાહે ચીશ્તીયા દ્વારા ભવ્ય જશને ઉર્સ મેળા સાથે હાલના સજ્જાદાનશીનના પુત્ર ડો. અરહમુદ્દીન પીરઝાદાની ઇસ્તારબંધીના કાર્યક્રમનું આગામી તા. 6 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે,
/connect-gujarat/media/media_files/1Py0v2tRmlEcGLoCjoMX.jpg)
/connect-gujarat/media/post_banners/7e54dd7ae4d579348a7930418efc1507025a3ecbd058e95d7b8c9520a0d482fe.jpg)