ભરૂચ : જંબુસરના કનગામની માઇનોર કેનાલમાં પડ્યા ગાબડાં, યોગ્ય રિપેરિંગ કામ નહીં થતાં ખેડૂતોને ભારે હાલાકી
નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતો, ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મેળવવામાં પડે છે ઘણી તકલીફ.
નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતો, ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મેળવવામાં પડે છે ઘણી તકલીફ.