ભરૂચ ભરૂચ : રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા... જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા બાદ જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે, By Connect Gujarat Desk 19 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શ્રાવણી પર્વ બળેવ નિમિત્તે ઠેર ઠેર સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન, શાસ્ત્રોક્ત વિધિ સાથે ભુદેવોએ જનોઈ બદલી... ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 30 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn