અંકલેશ્વર:દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાંની પ્રતિમાઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન
અંકલેશ્વરના જુનાબોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું આ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી