અંકલેશ્વર:દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાંની પ્રતિમાઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન
અંકલેશ્વરના જુનાબોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું આ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી
/connect-gujarat/media/media_files/2025/07/24/jay-sshasma-2025-07-24-16-34-56.jpeg)
/connect-gujarat/media/media_files/6ZfZdvYpKDOmKTFdRMSz.jpeg)