અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ઝઘડિયામાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.