ભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં નરાધમને ફાંસીની સજાની માંગ, ચૈતર વસાવાએ પોલીસને કરી રજુઆત
ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી.આ મામલામાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી
/connect-gujarat/media/media_files/2024/12/22/s7vXlnOwYUmTW5XktUgC.jpeg)
/connect-gujarat/media/media_files/2024/12/21/ljIAuHamkW11yVC9yOBr.jpeg)