ભરૂચઅંકલેશ્વર બન્યું “ખાડેશ્વર” : જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર, લોકોને હાલાકી... શહેરના જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 10 Oct 2023 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn