રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પૂરગ્રસ્ત જિલ્લામાં જમીન ધોવાણનો સર્વે થશે
મહેસૂલ વિભાગ જમીન ધોવાણ સર્વે માટે એજન્સીની નિમણૂંક કરશે અને સર્વે બાદ અસરગ્રસ્ત લોકોને એસડીઆરએફના નિયમ મુજબ સહાય પણ ચૂકવાશે. હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી.
/connect-gujarat/media/media_files/2025/05/21/djhovan-501699.jpeg)
/connect-gujarat/media/media_files/7wFFovgC3JriQDATmaVj.jpg)